જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ, જામનગરના લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ
જામનગર, હિન્દ ન્યૂઝ જામનગર તા.૦૪ સપ્ટેમ્બર, જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ ચેક અપ માટેની રિક્ષાઓને આજે સવારે લીલી ઝંડી આપી વિવિધ વોર્ડમાં કાર્યરત કરવામાં આવી છે, જેના દ્વારા જે દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે અને હોમઆઇસોલેશનમાં રહેલા છે તેમના રેગ્યુલર ચેકઅપ કરી તેમના આરોગ્યની સતત દરકાર લેવામાં આવશે. તો હાલમાં જ જામનગરમાં ૭ સંજીવની રથનો શુભારંભ સ્ટેંડીંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઇ જોષી, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, કમિશ્નર સતિષ પટેલ અને ચીફ ફાયર ઓફિસરશ્રી … Continue reading જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ, જામનગરના લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed